કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
“When I Stand Before God At The End Of My Life, I Would Hope That I Would Not Have A Single Bit Of Talent Left And Could Say, I Used Everything You Gave Me.” – Erma Bombeck :smile::smile::smile::smile: