મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને, તો, ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.. એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,:heart_exclamation: થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,:heart_exclamation: પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, :heart_exclamation: જે મોત ની સાથે પણ નથી મરતો,:heart_exclamation: