કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,:heart_exclamation: થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,:heart_exclamation: પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, :heart_exclamation: જે મોત ની સાથે પણ નથી મરતો,:heart_exclamation:
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.