માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી
થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ
થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
Jeevan ma zindgi bani aavis,
Dil ma dhadkan bani aavis,
Mane bhulava na karso bhul,
Bhulo ma yad bane aavis,
Jo chodi deis duniya, to dilma rudan bane aavis.