માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
Tutela sapna ne sajavta aavde che,
Rruthela dil ne manavta aavde che,
Tame amara ZAKHMO ne joine PARESHAN na thao,
Amne to dard ma pan hasta aavde chhe.
Na Ishq,
Na Pyaar,
Na Mohabbat Yaaro,
Devdas Ki Mafik Jaan
Mat Do Yaaro,
Apna To Ek Usul Hai Yaro..
.
.
Na Chandramukhi,
Na Paaro
Jo Dikhe Usi Pe Line Maro..:-)
એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !!
રહી રહીને મને સતાવી રહી છે .. !!
કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !!
પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !! ♥ღ•٠·˙
"શુભ સવાર "
કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે
હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે
સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો
બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે...:)
Gujju_girl
.
. Prem Krvo 1 Kla 6 Pan
Nibhavo Tej Sachi
Sadhana 6e..
Najar Hajaro Tarf Krjo
Pan Vichar 1 no j
Krjo..Sath Hajaro ne
Apjo Pan Dil 1 ne j
Apjo.