માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
*સમય ભલે દેખાતો નથી,* *પણ ઘણુંબધું દેખાડી જાય છે...* *આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*, *"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* . સપ્રભાત _રાધે રાધે_