માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
*સમય ભલે દેખાતો નથી,* *પણ ઘણુંબધું દેખાડી જાય છે...* *આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*, *"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* . સપ્રભાત _રાધે રાધે_