"શુભ સવાર "
કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે
હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે
સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો
બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે...:)
Gujju_Girl
-
*Aajno Vichar*
Koi Pan Manas Ni Irsha
Karsho Nahi,
Karvi Hoy To Spardha
Karjo
Karn k Irsha Thi Vinash
Thay 6e Ane Spardha
Thi Vikas Thay 6e.
Har ek swass ma tari yaad muku chhu,
Mara thi vadhu viswas tara ma muku chhu,
Sachvje mara aa vishwas ne jatan thi
Mara swas ne tara visvas e muku chhu.
સુવાક્ય (Quote of the day)
પત્તાંથી મહેલ નથી બનતો,
નદીને રોકવાથી દરિયો નથી બનતો,
આગળ વધતા રહો જિંદગીમાં દરેક ક્ષણે,
એક જીત મેળવવાથી કોઈ સિકંદરનથી બનતો...
MiTesh
તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ