Loving a person who doesnt love you
is like watching a star
you know you can never reach
but still you have to wait
who knows stars do fall! dont they...
Give 10 things in life
D = Dhan
H = Health
A = Anand
N = Nature
T = Talent
E = Enjoyment
R = Romance
A = Aitbar
S = Saubhagya
Wish you & your family
Happy Dhanteras..!!
*JuSt FrOm SkR*
You were always my best friend,
looking out for me, making sure the
path I traveled on was smooth. Even
if I searched the world over, there
cannot be a better brother than you.
Wishing You Life’s Best Always.
Har Ek jazbat ko zuba nahi milti..
Har ek aarzu ko dua nahi milti....
Muskan banaye rakho to duniya hai sath..
ansuo ko ankho me bhi panah nahi milti...
સુખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ થાય છે પણ ત્યાં સુખ અને સંતોષની રેખા થોડી મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે. ગાડી-બંગલા-વ્યાપાર બધું હોય તોય એમાંય સુખની રેખા ક્યારે અદશ્ય થઈ જાય એની જાણ પણ થતી નથી.
મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.