If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and has found solutions, I should point to India.
-Max Mueller (German scholar)
Life me har bar importance
us person ko mat do jis se ki aap khusH ho..
Life me importance us prson ko b do
jo hr bar apko khush rakhne ki kosis karta ho.
Ya duniya v kitne ajib h
kise ki ek choti galti k karan unhe umar bhar ki saza suna jate h ..
Aur unka jivan bhar ki schai wo achai ko pal bhar m bhula jta h..
ZINDAGI k SACH
(SACH N0.1)
MAA k ilawa koi WAFADAR nhi.
(SACH N0.2)
IZZAT sirf paise ki hai INSAN ki nhi.
(SACH N0.3)
GHAREEB ka koi DOST nhi banta.
Like If u Agree..!!!!
Asalam.O.Alaikum!
Quraan Pak Ki Roshni Me Dengue Vairous Ka Elaj
27 Paary Ki Sur E Rheman Or 28 Paary Ki Sur E Taghabun
Parh Kr Mariz Py Dam Krn Or Pani Py B Dam Kr K Pilaty Rhn.
Jb Tak Shefa Na Ho
Inshaallah Allah Pak K Karam Se Sheefa Hogi.
Is SMS Ko Jitna Ho Saky Farword Krn.
Jazak ALLAH..
સુખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ થાય છે પણ ત્યાં સુખ અને સંતોષની રેખા થોડી મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે. ગાડી-બંગલા-વ્યાપાર બધું હોય તોય એમાંય સુખની રેખા ક્યારે અદશ્ય થઈ જાય એની જાણ પણ થતી નથી.