મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
Life z complicated...
When u hv standrds, people cal it attitude,
When u r simple, people try 2 cheat,
When u need love,
They find it fun 2 break ur heart...!
Zindagi me hamesha hasthe raho
Hasna zindagi ki zarurath hai
Zindagi jiyo tho is tharah se jiyo ki
Tumhe dekh kar sab ko lage ki
Zindagi kithni khubsurat hai..
Learning To Be Selfless Is Learning About Your True Purpose In Life. In Some Way Or Another, Your Purpose Will Always Center Around The Service Of Others.