કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ
આંસું તમારું હોય....., અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " ₲๑๑d ℳorning