સંપ માટીએ કર્યૉ, ને ઈંટ બની... ઈંટોનુ ટોળુ થયુ, ને ભીંત બની... ભીંતો એક બીજાને મળીને ”ઘર” બન્યું... જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ...
તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ