માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
બધાંને એમ છે; પોતે જ સવાયું છે ખરેખર કોણ આખું ઓળખાયું છે . ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે. . હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે