માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
આંસું તમારું હોય....., અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " ₲๑๑d ℳorning