જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી
થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ
થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
વ્યથા ની લાગણી ના કદી
સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા
નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો
નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી
ધુમાડા નથી હોતા….