મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
સુખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ થાય છે પણ ત્યાં સુખ અને સંતોષની રેખા થોડી મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે. ગાડી-બંગલા-વ્યાપાર બધું હોય તોય એમાંય સુખની રેખા ક્યારે અદશ્ય થઈ જાય એની જાણ પણ થતી નથી.
Life mein 3 gifts kabhi miss mat karna.
1.Lover (bhagwan ka dia gift)
2.Mother-Father (gift mein aye bhagwan)
3.Freind (bhagwan ko bhi nahi milne wale)
Learning To Be Selfless Is Learning About Your True Purpose In Life. In Some Way Or Another, Your Purpose Will Always Center Around The Service Of Others.
Phir na simtegi agar zindagi bikhar jayegi.
Zindagi zulf nahi jo phir savar jayegi.
Jo khushi de tumko thamlo daman uska
zindagi ro k nahi hans k guzar jayegi.