તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ
બધાંને એમ છે; પોતે જ સવાયું છે ખરેખર કોણ આખું ઓળખાયું છે . ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે. . હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે