*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,* *ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,* *હસતો અને રડાવતો રાગ છે જીંદગી,* *પણ આખરે તો* *"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.