"શુભ સવાર "
કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે
હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે
સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો
બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે...:)
Gam ek mithu jer 6,
Chata pito jau chu,
Raat na eakant ma khud ne aabad karto jau 6u,
Mane kya khabar 6
Pn loko kahe 6 k unghma pan taru naam leto jau 6u.