માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
એક મહાન પત્ની એ ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું.....
અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું.....
ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો...
ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું
"બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???
મહાન પત્ની એ જવાબ આપ્યો "કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,,
અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે :grinning::grinning:
મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે: 1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના "કોષો":spider_web: 2.ફિઝીકસના સર કહે સેલ એટલે "બેટરી":battery: 3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે "વેચાણ":dollar: 4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.:iphone:
ભણવાનું જ છોડી દીધું ભાઈ જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને શું ફાયદો? અને સાચું જ્ઞાન ત્યારે જ મળ્યું જયારે પત્નીએ:woman: બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.:scream: :laughing::stuck_out_tongue_closed_eyes::pensive::pray::pray:
.:rage::rage::rage::rage::rage::rage: એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????
તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.
.
.
તમારે પ્રગતિ કરવી હોય તો..
.
.
.
હું રોજ સવારે ચાલવા નીકળુંછું, આવતા રહેજો.
good Morning........
Ek vaar jangal ma srk jato hatO
.
.
Tene ek kutane joine kahyu..
Hi dude m srk supar staar sahruk khan...
.
.
.
Kutru paase aavyu ne kaidi gayu
i m kutru hadkayu kutru..
કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.
બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ
ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy: